તાજા સમાચાર અમદાવાદમાં મોટી દુર્ઘટના : એર ઇન્ડિયા 171 ફ્લાઇટ મેઘાણીનગરમાં ક્રેશabplusnewsJune 12, 2025 by abplusnewsJune 12, 202502068 અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે...