તાજા સમાચાર અમદાવાદમાં 49 વિસર્જન કુંડ, સુરતમાં 21 તળાવ – ગણેશવિસર્જન માટે તંત્ર તૈયારabplusnewsAugust 29, 2025August 29, 2025 by abplusnewsAugust 29, 2025August 29, 202501682 ગુજરાતભરમાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર ચાલી રહી છે. ઠેર ઠેર પંડાલોમાં ભક્તો ભગવાન ગણપતિની પૂજા-અર્ચનામાં વ્યસ્ત છે. આજે ત્રણ દિવસીય સ્થાપન કરનાર શ્રદ્ધાળુઓ પોતાના...