નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓમાં માનવતા ની મહેક જોવા મળી છેં જેમ કે ઘણાય લોકો પોલીસના નામ થી ડરતા હોય છેં જ્યાં પોલીસનું નામ પડે એટલે લોકો માં ડર જોવા મળતો હોય છેં પરંતુ નારોલ પોલીસ દ્વારા એક ઉત્તમ ઉદાહરણ સમાજને આપ્યું છેં કે પોલીસ ફક્ત ગુનેગારો માટે જ યમદૂત છેં બાકી આમ વ્યક્તિઓ માટે પોલીસ મિત્ર સમાન છેં

નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જીવનધારા વૃદ્ધાશ્રમમાં ડીવીજન ૬ના નાયબ પોલીસ કમિશનર ડો. રવિ મોહન સેની, તેમજ ” કે ” ડીવીજનના મદદનીશ પોલીસ કમિશનર યુવરાજ સિંહ ગોહિલ અને નારોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પરિમલ દેસાઈ દ્વારા, જીવનધારા વૃદ્ધાશ્રમ માં જઈને વૃદ્ધ વડીલોને મળી તેમની સાથે વાતચીત કરી.

ખબર અંતર પૂછ્યા બાદ વૃદ્ધાશ્રમમાં મળતી સગવડ઼ો અંગે નિરીક્ષણ કર્યા બાદ હજુ કઇ કઇ સુવિધાઓનો અભાવ છેં અને કઈ રીતે એમાં ઉપયોગી બની શકાય તે તમામ બાબતોની વૃદ્ધાશ્રમ ના સંચાલકો સાથે વાતચીત કરીને વૃદ્વ વડીલોને પડતી તકલીફોનું કઈ રીતે નિરાકરણ લાવવામાં આવે તે અંગે કાઉન્સિલર મારફતે ઝોન ૬ના તાબા હેઠળ આવેલ પોલીસ સ્ટેશનનોની શી ટીમોંને વૃધ્ધોની અલગ અલગ સમસ્યાનું શી ટીમ પોલીસ ધ્વરા પ્રયાસ હાથ ધરવામાં આવશે
વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા
https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/
