અમદાવાદના પ્રસિદ્ધ માણેકચોક રાત્રિ ખાણીપીણી બજાર હવે એક મહિના માટે બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનના રિહેબિલિટેશન માટે 4 માર્ચથી...
અમદાવાદના માણેકચોક અને રતનપોળ બજારમાં ગેરકાયદેસર લારીઓના દબાણને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ કારણે 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનવ્યવહાર માટે અવરજવર મુશ્કેલ બની...