ગુજરાત રાજ્યમાં હવે દરેક પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ માટે માત્ર એક જ નંબર – 112 જનરક્ષક સેવા ડાયલ કરવાથી મદદ મળશે. રવિવાર, 31 ઓગસ્ટે, કેન્દ્રીય ગૃહમંત્રી...
ગુજરાતભરમાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર ચાલી રહી છે. ઠેર ઠેર પંડાલોમાં ભક્તો ભગવાન ગણપતિની પૂજા-અર્ચનામાં વ્યસ્ત છે. આજે ત્રણ દિવસીય સ્થાપન કરનાર શ્રદ્ધાળુઓ પોતાના...
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં 27 ઓગસ્ટની મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ભગવાન ગણેશ ની ભવ્ય સ્થાપનાનું...
અમદાવાદ: ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો. 8ના વિદ્યાર્થીએ ધો. 10ના વિદ્યાર્થી નયન પર છરી જેવા તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. મંગળવારે બનેલી આ...
અમદાવાદ શહેરના વિકાસમાં એક મહત્વપૂર્ણ તબક્કો આવતી 25મી ઑગસ્ટે નોંધાશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિકોલ ખાતે ભવ્ય જનસભાને સંબોધવા સાથે સાથે અનેક મહત્વના પ્રોજેક્ટ્સનું...