AB Plus News
BREAKING NEWS

Category : ધર્મ દર્શન

તાજા સમાચારધર્મ દર્શન

સૂર્ય-મંગળની યુતિથી 4 રાશિ ઓનો ભાગ્યોદય: દિવાળી પહેલાં મળશે ધનની વર્ષા

abplusnews
આ વર્ષે દિવાળી પહેલા જ એક અનોખો ગ્રહીય સંયોગ બનવાનો છે. 17 ઓક્ટોબરે ગ્રહોના રાજા સૂર્ય દેવ તુલા રાશિ માં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ...
તાજા સમાચારધર્મ દર્શન

કાળીચૌદશ 2025: શા માટે કરવામાં આવે છે હનુમાનજીની પૂજા? જાણો મહત્વ અને પૂજાવિધિ

abplusnews
ક્યારે છે શુભ મુહૂર્ત? 2025ની દિવાળીમાં કાળીચૌદશ ની શરૂઆત 19 ઓક્ટોબર રવિવારના દિવસે મનાવવામાં આવશે. કાળીચૌદશનું શુભ મુહૂર્ત રાતના 11 વાગ્યાથી 41 મિનિટથી લઈને મોડી...
તાજા સમાચારધર્મ દર્શન

દિવાળી ક્યારે? 20 ઓક્ટોબર 2025ના રોજ દેશભરમાં લક્ષ્મી પૂજન

abplusnews
2025માં દિવાળીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ સર્જાઈ હતી. કેટલાક કેલેન્ડરમાં 20 ઓક્ટોબર દર્શાવાયું હતું તો કેટલાકમાં 21 ઓક્ટોબર. આ ગૂંચવણ દૂર કરવા માટે કાશી વિદ્વત...
તાજા સમાચારધર્મ દર્શન

શ્રાદ્ધ પક્ષ 2025 : 8 થી 21 સપ્ટેમ્બર સુધી પિતૃપૂજનનો પવિત્ર સમયગાળો

abplusnews
Shradh Paksha 2025: ભાદરવા વદ (કૃષ્ણ) પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે,...
તાજા સમાચારધર્મ દર્શન

શનિની વક્રી ગતિ અને ચંદ્રગ્રહણ 2025: કઈ રાશિના ભાગ્યના દ્વાર ખૂલશે?

abplusnews
વર્ષ 2025નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરનાં રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 9:58 વાગ્યે શરૂ થશે અને મધરાતે 1:26 વાગ્યે પૂર્ણ થશે. એટલે...
તાજા સમાચારધર્મ દર્શન

રક્ષાબંધન પર સૂર્ય-શનિ નો અલૌકિક સંયોગ: નવપંચમ યોગ લાવશે ભાગ્યોદય

abplusnews
શનિ દેવની કૃપા મેળવવા માટે શ્રેષ્ટ દિવસ , સાડાસાતીથી થોડી રાહત મળશે શનિવાર, તારીખ 9 ઓગસ્ટ 2025ના રોજ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પાવન તહેવાર ઉત્સાહભેર ઉજવાશે....
તાજા સમાચારધર્મ દર્શન

રાશિ મુજબ કયો રુદ્રાક્ષ છે તમારા માટે શ્રેષ્ઠ? ભગવાન શિવનાં આંસુમાંથી ઉદ્ભવેલે દિવ્ય વરદાન

abplusnews
હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જે ભગવાન શિવને સમર્પિત છે. આ પવિત્ર માસમાં ભક્તો શિવજીની વિશેષ ઉપાસના કરે છે. શ્રાવણનું ધર્મસાધન ઉપવાસ, જાપ, શિવલિંગ...
તાજા સમાચારધર્મ દર્શન

ગઢીયાગીર ખાતે આજે ભવ્ય સંતવાણી કાર્યક્રમ તેમજ ધાર્મિક મેળો :

abplusnews
સૌરાષ્ટ્રની પાવન ધરતી ગઢીયાગીર સ્થિત દાનમહારાજની જગ્યા પર આજે રાત્રિ ૯ વાગ્યે આયોજિત ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં again ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી મેળો જોવા મળશે....
તાજા સમાચારધર્મ દર્શન

11 જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા, ગજવેશ ધારણ કરશે ભગવાન

abplusnews
અહિયાં ભક્તિ, પરંપરા અને તહેવારની ભવ્યતા સાથે સંકળાયેલી છે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા, જેને લઈને અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. 11...
તાજા સમાચારધર્મ દર્શન

શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

abplusnews
શનિ જયંતિ 2025 માં 27 મે, મંગળવારે ઉજવવામાં આવશે. શનિ જયંતિ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવનું વિશેષ પૂજન...