પ્રયાગરાજમાં મહાકુંભ નું સમાપન મહાશિવરાત્રીના અંતિમ પવિત્ર સ્નાન સાથે બુધવારે થવાનું છે. લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, અને મંગળવારની મધરાતથી જ સ્નાનનો આરંભ થયો...
મહાશિવરાત્રિ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પર્વોમાંથી એક છે, જે આ વખતે 2025માં 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની આરાધના, ઉપવાસ અને રાત્રિ જાગરણ દ્વારા...