AB Plus News
BREAKING NEWS

Category : તાજા સમાચાર

તાજા સમાચાર

148મી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં પોલીસનું મેગા રિહર્સલ યોજાયું

abplusnews
અમદાવાદ, 24 જૂન – ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદ શહેરના નિર્ધારિત માર્ગ પરથી ભવ્ય ઉજવણી સાથે નીકળવાની છે. ત્યારે શહેરમાં આ...
તાજા સમાચાર

GECMS-2025: ગુજરાતમાં હાઇ-ટેક રોજગારી અને ઈનોવેશનને નવી દિશા

abplusnews
ગુજરાત સરકાર દ્વારા GECMS -2025 નીતિ જાહેર – ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બનવા દિશામાં મહત્વપૂર્ણ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત પોલિસી ડ્રિવન રાજ્ય તરીકે ઓળખાય...
તાજા સમાચાર

પ્લેન દુર્ઘટના: પોલીસ ના 200થી વધુ જવાનોએ 36 કલાક સતત કામગીરી કરી

abplusnews
શહેરના મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં આવેલી મેસ અને મેડિકલ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થવાની ઘટનાને એક સપ્તાહ પૂર્ણ થયુ છે. ત્યારે હવે પોલીસ દ્વારા તપાસને લગતી,...
તાજા સમાચાર

મોટી વરસાદી વિપત્તિ: 105 જગ્યાએ પાણી ભરાયા, 108 પણ ન પહોંચી શકી

abplusnews
18 જૂનની મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઉભી થઈ હતી. રાત્રિના એકથી ચાર વાગ્યા દરમિયાન સરેરાશ...
તાજા સમાચાર

અમદાવાદમાં સપનાનું ઘર થશે મોંઘુ! 40 વર્ષ બાદ ડેવલોપમેન્ટ ચાર્જમાં 10 ગણો વધારો, AUDA અને AMCના નિર્ણયો

abplusnews
અમદાવાદ શહેરમાં હવે પોતાનું ઘર, મકાન કે ઓફિસ લેવી મોંઘી થઈ જશે, કારણ કે, અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ( AUDA ) દ્વારા 40 વર્ષ...
તાજા સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ: 119 DNA મેચ, 80 મૃતદેહો પરિવારને સોંપાયા

abplusnews
અમદાવાદ પ્લેન ક્રેશ અપડેટ: અત્યાર સુધીમાં 119 DNA મેચ, 80 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, CVR મળી આવ્યો અમદાવાદ, 17 જૂન 2025 – શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પાંચ...
તાજા સમાચાર

વિજય રૂપાણી ને અંતિમ વિદાય: અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજોની ઉપસ્થિતિ

abplusnews
અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. જેમાં અનેક રાજકીય મહાનુભાવો જોડાયા...
તાજા સમાચાર

હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું: 6 દિવસ ભારે વરસાદની આગાહી

abplusnews
દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો સહિતના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું વિધિવત્ આગમન થઈ ગયું છે. વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા-ભડાકા સાથે 3.5...
તાજા સમાચાર

વિજય રૂપાણીના નિધન પછી તેમનો પરિવાર અમદાવાદ પહોંચી ગયો

abplusnews
વિજય રૂપાણીનો પરિવાર અમદાવાદ આવી પહોંચ્યો  અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં સમગ્ર દેશના લોકો ગમગીન છે. ત્યારે તેમના પત્ની અંજલી રુપાણી...
તાજા સમાચાર

અમદાવાદમાં મોટી દુર્ઘટના : એર ઇન્ડિયા 171 ફ્લાઇટ મેઘાણીનગરમાં ક્રેશ

abplusnews
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે...