અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી ‘પરવાહ’ થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ લોન્ચ કરાયું
અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તા. ૧૬ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલું ‘રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન’ સ્થાનિક પદાધિકારીઓ-એનજીઓની મદદથી સતત ૪૫ દિવસ...
