અમદાવાદ શહેરમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે અને ફરી એકવાર શહેરનો શાંતિભંગ થયો છે. ગઈ મોડીરાતે ગીતામંદિર વિસ્તારમાં આવેલા પઠાણની ચાલીમાં ત્રણ શખ્સોએ...
અમદાવાદ શહેરમાં 25 જૂન, બુધવારે સાંજે 7 વાગ્યા બાદ ધોધમાર વરસાદ પડતાં સમગ્ર શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. ખાસ કરીને પૂર્વ અમદાવાદના મણિનગર, વટવા, સીટીએમ,...
અમદાવાદ/સુરત, બુધવાર: રાજ્યના મધ્ય અને દક્ષિણ ભાગોમાં બુધવારે પણ વરસાદની જોરદાર હાજરી રહી હતી. ખાસ કરીને અમદાવાદમાં અને સુરત શહેરમાં વરસાદે શહેરના તંત્રની કામગીરીની ફરીથી...
દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો સહિતના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું વિધિવત્ આગમન થઈ ગયું છે. વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા-ભડાકા સાથે 3.5...
અહિયાં ભક્તિ, પરંપરા અને તહેવારની ભવ્યતા સાથે સંકળાયેલી છે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા, જેને લઈને અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. 11...
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારને ગેરકાયદે બાંધકામમુક્ત બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કામગીરી હવે બીજા તબક્કામાં પ્રવેશી છે. મંગળવારથી આ વિસ્તારમાં ડેમોલિશનની કામગીરીનો બીજો તબક્કો...
અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ સામેની કાર્યવાહી સતત આગળ વધી રહી છે. ચંડોળા તળાવ બાદ હવે રખિયાલ વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આજે, 15 મે...
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક અલૌકિક દૃશ્ય જોવા મળ્યું છે. એક તરફ યુદ્ધ જેવી ગંભીરતા અને ભયનો માહોલ છે,...