AB Plus News
BREAKING NEWS

Tag : gujarat

તાજા સમાચાર

મહેસાણા મનપાના વિકાસ માર્ગ પર મુખ્ય સચિવશ્રી ની સમીક્ષા બેઠક

abplusnews
મુખ્ય સચિવશ્રીએ મહેસાણા કલેકટર કચેરી ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી મહાનગરપાલિકાના રોડ મેપ અંગે મુખ્ય સચિવશ્રીને વિસ્તૃત જાણકારી...
તાજા સમાચાર

ક્રાઇમબ્રાંચ નો મોટો પરદાફાશ: 14 મહિલા બુટલેગરો દારૂ સાથે ઝડપાઈ

abplusnews
અમદાવાદ ક્રાઇમબ્રાંચ ના માધુપુરા પોલીસની હદમાંથી 14 મહિલા બુટલેગરોને દારૂ તથા બિયરની કુલ 889 બોટલ સાથે ઝડપી પાડીને મોટો પરદાફાશ કર્યો છે. એક સાથે આટલી...
તાજા સમાચાર

AMC નું 14,001 કરોડનું બજેટ: 36 થીમ આધારિત રોડ વિકાસની યોજના

abplusnews
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કમિશનર એમ. થેન્નારેસને 2025-26 માટે રૂ. 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ રજૂ કર્યું. આ બજેટમાં મિલકત વેરા સિવાય કોઈ...
તાજા સમાચાર

ગટર દુર્ઘટનામાં બાળક લાપતા: સુરત પાલિકાની બેદરકારી સામે આક્રોશ

abplusnews
એક નાનકડા બાળકના ગટરમાં પડી જવાથી સુરત શહેરમાં ચકચાર મચી ગઈ છે. પાલિકાની બેદરકારી અને ગેરકાયદે ગટર જોડાણો આ દુર્ઘટનાનું મુખ્ય કારણ છે. ખુલ્લા મેનહોલ...
ક્રાઈમતાજા સમાચાર

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ: સિરિયલ કિલર નો અંત

abplusnews
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ ના એપિસોડમાં ગાંધીનગરમાં 4 મહિનામાં એકસરખી મોડસ ઓપરેન્ડીથી 3 હત્યાઓ થતા પોલીસ દબાણમાં હતી. CID, ATS અને ક્રાઇમ બ્રાંચની મહેનત બાદ સંકેત...
તાજા સમાચાર

કરણનગર-બોરીસણા બ્રિજ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

abplusnews
મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના કરણનગર ગામને બોરીસણા સાથે જોડતો નર્મદા નદી પરનો બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરીત સ્થિતિમાં હોવાથી અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો....
તાજા સમાચાર

ગૃહમંત્રી અમિત શાહ હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરશે

abplusnews
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાતે આવ્યા, જ્યાં GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન...
તાજા સમાચાર

સતલાસણા તાલુકાના ટીમ્બાથી હડોલ જવા માટેનો રોડનું કામ મનથર ગતિએ

abplusnews
સતલાસણા તાલુકાના ટીમ્બાથી હડોલ જવાના રોડનું કામ મનથર ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો ખૂબ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. આ માર્ગે અનેક...
તાજા સમાચાર

PMની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં દેશમાં ૬૫ લાખ સ્વામીત્વ કાર્ડનું વિતરણ

abplusnews
૧૮ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ મહેસાણામાં આયોજિત એક સમારોહમાં, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને સ્વામીત્વ કાર્ડનું વિતરણ કર્યું, જે માલિકી યોજનાનો શુભારંભ હતો....
તાજા સમાચારરાજનીતિ

કમુરતા બાદ કોણ બનશે ભાજપનો મુરતિયો? કોને સોંપાશે પાટીલની જગ્યા, રેસમાં આ નામ છે સૌથી આગળ

abplusnews
ઓબીસી નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન સોંપાઇ શકે છે. સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી પસંદગી થશે.. 14મી જાન્યુઆરી કમુરતા ઉતરતા જ થશે મોટી જાહેરાત કમુરતા ઉતરવાને...