અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં રહેલા અજીજખાન પઠાણની ઘાતકી હત્યા થઈ છે. તે પત્ની અને બાળકોને મળીને પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખસે કેડિલા બ્રિજ...
અમદાવાદના નરોડા વિસ્તારમાં એક વેપારી સાથે 2.09 કરોડ રૂપિયાની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. વેપારી એ હરિયાણાના પાંચ વેપારીઓ અને એક એજન્ટને માલસામાન આપ્યો હતો,...
અમદાવાદ: નરોડા પાટિયા વિસ્તારમાં મોડીરાતે એક હૃદયદ્રાવક ઘટના બની, જ્યાં ચાર માથાભારે તત્વોએ બે યુવકો પર ઘાતકી હુમલો કર્યો, જેમાં એક યુવાનનું મોત થયું છે....
નરોડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં દારૂ અને તેમાંથી મોટી રકમ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પીસીઆર વાનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સતીશ જીવન ઠાકોર, હોમગાર્ડ વિક્રમ...
અમદાવાદમાં આજે ઉત્તરાયણના દિવસે નાના મોટા બનાવો બન્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં નરોડામાં પથ્થરમારાની ઘટના લોકોના ટોળા રસ્તા પર આવી ગયા હતા અને...