હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું પ્રવેશ કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં આંદામાન-નિકોબાર ટાપુઓમાં ચોમાસું પ્રવેશી ગયું છે...
અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ સામેની કાર્યવાહી સતત આગળ વધી રહી છે. ચંડોળા તળાવ બાદ હવે રખિયાલ વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આજે, 15 મે...
અમદાવાદના સ્માર્ટ સિટી મિશનને આગળ ધપાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન હવે શહેરની માર્ગસંબંધિત વિવિધ સમસ્યાઓને તરત ઓળખી તેની પર કાર્યવાહી કરવા માટે એઆઈ ટેકનોલોજીનો સહારો લઈ રહી...
મહારાષ્ટ્ર સાઇબર સેલના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે ભલે પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હોય અને સરહદો પર...
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક અલૌકિક દૃશ્ય જોવા મળ્યું છે. એક તરફ યુદ્ધ જેવી ગંભીરતા અને ભયનો માહોલ છે,...
ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગ સ્થિતિને કારણે ગુજરાત ના 18 જિલ્લા હાઈઅલર્ટ પર રાખવામાં આવ્યા છે. ખાસ કરીને સરહદી જિલ્લાઓ જેમ કે કચ્છ, બનાસકાંઠા...