AB Plus News
BREAKING NEWS

Author : abplusnews

346 Posts - 0 Comments
તાજા સમાચાર

વીજ ગ્રાહકો માટે ખુશખબર: હવે 100 યુનિટ પર મળશે 15 રૂપિયા ની બચત

abplusnews
ગુજરાત સરકારે રાજ્યના વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના નાણાં મંત્રી અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે કે ફ્યુઅલ...
તાજા સમાચાર

અભ્યાસ સાથે ભવિષ્યની દિશા: એ.પી. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન

abplusnews
આજના યુગમાં વિદ્યાર્થીઓ માટે પોતાની ક્ષમતાનું સાચું મૂલ્યાંકન કરીને કારકિર્દીનો યોગ્ય માર્ગ પસંદ કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે. વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક સિદ્ધિ પૂરતી...
તાજા સમાચારધર્મ દર્શન

શનિની વક્રી ગતિ અને ચંદ્રગ્રહણ 2025: કઈ રાશિના ભાગ્યના દ્વાર ખૂલશે?

abplusnews
વર્ષ 2025નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરનાં રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 9:58 વાગ્યે શરૂ થશે અને મધરાતે 1:26 વાગ્યે પૂર્ણ થશે. એટલે...
તાજા સમાચાર

ગુજરાતમાં શરૂ થઈ 112 જનરક્ષક સેવા – હવે તમામ ઈમરજન્સી માટે એક જ નંબર

abplusnews
ગુજરાત રાજ્યમાં હવે દરેક પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ માટે માત્ર એક જ નંબર – 112 જનરક્ષક સેવા ડાયલ કરવાથી મદદ મળશે. રવિવાર, 31 ઓગસ્ટે, કેન્દ્રીય ગૃહમંત્રી...
તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ ની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ

abplusnews
હવામાન વિભાગે રાજ્ય માટે આગામી 7 દિવસ એટલે કે 6 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ની આગાહી જાહેર કરી છે. હાલ ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ) સક્રિય...
તાજા સમાચાર

અમદાવાદમાં 49 વિસર્જન કુંડ, સુરતમાં 21 તળાવ – ગણેશવિસર્જન માટે તંત્ર તૈયાર

abplusnews
ગુજરાતભરમાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર ચાલી રહી છે. ઠેર ઠેર પંડાલોમાં ભક્તો ભગવાન ગણપતિની પૂજા-અર્ચનામાં વ્યસ્ત છે. આજે ત્રણ દિવસીય સ્થાપન કરનાર શ્રદ્ધાળુઓ પોતાના...
તાજા સમાચાર

નવા નરોડામાં ગણેશ ચતુર્થીના કાર્યક્રમ દરમ્યાન અકસ્માત, મહિલાઓ-બાળકો સહિત અનેક ઇજાગ્રસ્ત

abplusnews
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં 27 ઓગસ્ટની મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ભગવાન ગણેશ ની ભવ્ય સ્થાપનાનું...
તાજા સમાચાર

સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદના 19 વિસ્તારો એલર્ટ

abplusnews
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ સહિતના જળાશયો છલકાઈ ગયા છે. જેના કારણે છેલ્લા બે દિવસથી સતત સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે....
તાજા સમાચાર

PM ને આવકારવા નિકોલના રસ્તાઓ દુલ્હનની જેમ સજાવાયા: નિકોલમાં સભા સંબોધતાં પહેલાં દોઢ કિમીનો રોડ શો યોજશે

abplusnews
PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન અમદાવાદ, શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ, તેલાવ સહિત અનેક...
તાજા સમાચાર

નિકોલમાં PM મોદી ની ભવ્ય સભા, 22 પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

abplusnews
અમદાવાદ, તા. 22 ઑગસ્ટ – PM મોદી 25 અને 26 ઑગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ અવસર પર અમદાવાદના નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં તેઓ...