અમદાવાદમાં આજે ઉત્તરાયણના દિવસે નાના મોટા બનાવો બન્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં નરોડામાં પથ્થરમારાની ઘટના લોકોના ટોળા રસ્તા પર આવી ગયા હતા અને...
મહેસાણામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનેશભાઈ હવેલીના અધ્યક્ષતાને ગૌ માતાને બે આઇસર ટ્રક ભરીને ઘાસચાળો ખવડાવી પુણ્યતા અનુભવી હતી આ કાર્ય છેલ્લા બે વર્ષથી કરતા આવ્યા...
સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ ગુજરાતીઓ ભારે ઉત્સાહથી ઉજવતા હોય છે. મોટાભાગે મકરસંક્રાતિના દિવસે તમામ લોકો લીલા શાકભાજીથી બનેલું ઊંધિયું અને ખીચડો આરોગતા હોય છે. દર...