AB Plus News
BREAKING NEWS

Author : abplusnews

339 Posts - 0 Comments
તાજા સમાચારરાજનીતિ

રાજકારણમાં કકળાટ વધશે:પક્ષોમાં હુંસાતુંસી વધશે :પક્ષ પલટા અને કેટલીક સરકારો માટે મુસીબતો આવશે :ફેબ્રુ-માર્ચમાં રાજનીતિમાં અસ્થિરતા જોવાશે

abplusnews
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડી ,ગરમી અને વરસાદ જેવા વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની આગાહી કરી ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની છે. આવું અમે નહિ, પરંતું...
તાજા સમાચારરાજનીતિ

અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી ‘પરવાહ’ થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ લોન્ચ કરાયું

abplusnews
અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તા. ૧૬ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલું ‘રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન’ સ્થાનિક પદાધિકારીઓ-એનજીઓની મદદથી સતત ૪૫ દિવસ...
રાજનીતિ

અરવિંદ કેજરીવાલ પાસે માત્ર 50000 રૂપિયા રોકડા ?

abplusnews
ચૂંટણી ફિડેવિટ અનુસાર અરવિંદ કેજરીવાલ પાસે 50,000 રૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પાસે 42,000 રૂપિયા રોકડા અરવિંદ કેજરીવાલની જંગમ સંપત્તિની વાત કરીએ...
તાજા સમાચારરાજનીતિ

કમુરતા બાદ કોણ બનશે ભાજપનો મુરતિયો? કોને સોંપાશે પાટીલની જગ્યા, રેસમાં આ નામ છે સૌથી આગળ

abplusnews
ઓબીસી નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન સોંપાઇ શકે છે. સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી પસંદગી થશે.. 14મી જાન્યુઆરી કમુરતા ઉતરતા જ થશે મોટી જાહેરાત કમુરતા ઉતરવાને...
ક્રાઈમતાજા સમાચાર

નરોડામાં પથ્થરમારાની ઘટના : સામાન્ય બોલાચાલીએ હિંસક રૂપ લીધું

abplusnews
અમદાવાદમાં આજે ઉત્તરાયણના દિવસે નાના મોટા બનાવો બન્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં નરોડામાં પથ્થરમારાની ઘટના લોકોના ટોળા રસ્તા પર આવી ગયા હતા અને...
તાજા સમાચાર

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એ ગૌ માતાને ટ્રક ભરીને ઘાસચાળો ખવડાવી પુણ્યતા અનુભવી

abplusnews
મહેસાણામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનેશભાઈ હવેલીના અધ્યક્ષતાને ગૌ માતાને બે આઇસર ટ્રક ભરીને ઘાસચાળો ખવડાવી પુણ્યતા અનુભવી હતી આ કાર્ય છેલ્લા બે વર્ષથી કરતા આવ્યા...
જીવનશૈલી

શું તમને ઊંઘમાં વરસાદ કે પથારી દેખાયા છે? જાણો ભવિષ્ય ના શું આપે છે સંકેત

abplusnews
રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે....
તાજા સમાચાર

અમદાવાદીઓ આવતીકાલે ઊંધિયા પર તૂટી પડશે:ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 40 હજાર કિલોથી પણ વધુ ઉંધિયું ઝાપટી જશે; 30 હજાર કિલો જલેબી વેચાવાનો અંદાજ

abplusnews
સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ ગુજરાતીઓ ભારે ઉત્સાહથી ઉજવતા હોય છે. મોટાભાગે મકરસંક્રાતિના દિવસે તમામ લોકો લીલા શાકભાજીથી બનેલું ઊંધિયું અને ખીચડો આરોગતા હોય છે. દર...
તાજા સમાચાર

ઠંડીનું જોર યથાવત્: તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું

abplusnews
ગુજરાત રાજ્યમાં વિવિધ કારણોસર લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ગત મોડી રાતથી જ પવનની ગતિ પણ વધી હોય તેવો અનુભવ ગુજરાતવાસીઓ...