અમદાવાદ, 24 જૂન – ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદ શહેરના નિર્ધારિત માર્ગ પરથી ભવ્ય ઉજવણી સાથે નીકળવાની છે. ત્યારે શહેરમાં આ...
ગુજરાત સરકાર દ્વારા GECMS -2025 નીતિ જાહેર – ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બનવા દિશામાં મહત્વપૂર્ણ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત પોલિસી ડ્રિવન રાજ્ય તરીકે ઓળખાય...
શહેરના મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં આવેલી મેસ અને મેડિકલ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થવાની ઘટનાને એક સપ્તાહ પૂર્ણ થયુ છે. ત્યારે હવે પોલીસ દ્વારા તપાસને લગતી,...
18 જૂનની મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઉભી થઈ હતી. રાત્રિના એકથી ચાર વાગ્યા દરમિયાન સરેરાશ...
અમદાવાદ પ્લેન ક્રેશ અપડેટ: અત્યાર સુધીમાં 119 DNA મેચ, 80 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, CVR મળી આવ્યો અમદાવાદ, 17 જૂન 2025 – શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પાંચ...
અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. જેમાં અનેક રાજકીય મહાનુભાવો જોડાયા...
દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો સહિતના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું વિધિવત્ આગમન થઈ ગયું છે. વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા-ભડાકા સાથે 3.5...
વિજય રૂપાણીનો પરિવાર અમદાવાદ આવી પહોંચ્યો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં સમગ્ર દેશના લોકો ગમગીન છે. ત્યારે તેમના પત્ની અંજલી રુપાણી...
અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે...