અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડીપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાત પર ભારે હવામાન અસર થવાની શક્યતા વધી ગઈ છે. ભારતીય હવામાન...
અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોના વાઇરસના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 5 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ સિવાય રાજકોટ અને મહેસાણાના...
ગત મંગળવારે અને બુધવારે મ્યુનિ.એ ચંડોળા તળાવમાં દબાણોને હટાવવાની મહત્ત્વપૂર્ણ કામગીરી શરૂ કરી, જેના પરિણામે 8500થી વધુ રહેણાક અને કોમર્શિયલ દબાણો તોડાયા. બુધવારે, મ્યુનિ.એ ધાર્મિક...
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારને ગેરકાયદે બાંધકામમુક્ત બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કામગીરી હવે બીજા તબક્કામાં પ્રવેશી છે. મંગળવારથી આ વિસ્તારમાં ડેમોલિશનની કામગીરીનો બીજો તબક્કો...
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સાશક્ત નેતૃત્વમાં ડ્રગ્સની બીમારી સામે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું...
હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું પ્રવેશ કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં આંદામાન-નિકોબાર ટાપુઓમાં ચોમાસું પ્રવેશી ગયું છે...
અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ સામેની કાર્યવાહી સતત આગળ વધી રહી છે. ચંડોળા તળાવ બાદ હવે રખિયાલ વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આજે, 15 મે...
અમદાવાદના સ્માર્ટ સિટી મિશનને આગળ ધપાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન હવે શહેરની માર્ગસંબંધિત વિવિધ સમસ્યાઓને તરત ઓળખી તેની પર કાર્યવાહી કરવા માટે એઆઈ ટેકનોલોજીનો સહારો લઈ રહી...