અમદાવાદના પ્રસિદ્ધ માણેકચોક રાત્રિ ખાણીપીણી બજાર હવે એક મહિના માટે બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનના રિહેબિલિટેશન માટે 4 માર્ચથી...
અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં રહેલા અજીજખાન પઠાણની ઘાતકી હત્યા થઈ છે. તે પત્ની અને બાળકોને મળીને પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખસે કેડિલા બ્રિજ...
અમદાવાદ શહેરમાં બે અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ દુખદ અવસાન થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત...