અમદાવાદ શહેરમાં તોફાની તત્વો દ્વારા તલવારો અને છરી વડે સતત ઘાતક હુમલાઓ થતા ભયનો માહોલ સર્જાયો છે. વસ્ત્રાલમાં હોળીની રાતે થયેલા તોફાન બાદ પોલીસ તત્પર...
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગટર સાફ કરવાની કામગીરી દરમિયાન ગેસ ગળતરના કારણે એક શ્રમિકનું દુખદ મોત નિપજ્યું છે. આ ઘટનાએ શહેરમાં ગટર સાફ કરતા શ્રમિકોની સલામતી...