આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણીના અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક અનોખી અને ભવ્ય પહેલ કરવામાં આવી રહી છે. 13 ઓગસ્ટે યુનિવર્સિટી 6 કિલોમીટરની તિરંગા યાત્રા નું...
અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન નજીક 10 ઓગસ્ટની મોડીરાતે એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો. આ દુર્ઘટનામાં એક્ટિવા પર જઈ રહેલા...
શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ અને સ્વ. શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજ, નરોડાના C.W.D.C. (College Women Development Cell) વિભાગ દ્વારા તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ કોલેજ...
અમદાવાદ શહેરને વિશ્વ હેરિટેજ સિટીની માન્યતા મળેલી છે, પરંતુ હકીકતમાં શહેરના ઘણા ઐતિહાસિક સ્થળોની હાલત દયનિય બની ગઈ છે. ખાસ કરીને અસારવા વિસ્તારની ચમનપુરા રોડ...
અમદાવાદ, 1 ઓગસ્ટ 2025 ગુરુવારના રોજ અકાશા એરલાઇન ની અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટ (QP 1102)માં ટેકનિકલ ખામી સર્જાતા યાત્રીઓને લગભગ પોણા બે કલાક સુધી વિમાનમાં...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ‘મિશન 4 મિલિયન ટ્રી’ હેઠળ વૃક્ષારોપણ અભિયાન જોરશોરથી હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ...
ચોમાસાની ઋતુમાં મચ્છર જન્ય રોગચાળો ન ફેલાય એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સમગ્ર શહેરમાં વિસ્તૃત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને...
શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્વ ધરાવતો મહિનો ગણાય છે. આ અવસરે ભક્તો વિવિધ દેવસ્થાનોમાં દર્શનાર્થે લાંબી યાત્રા કરે છે. આ ભાવનાને...