અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં રહેલા અજીજખાન પઠાણની ઘાતકી હત્યા થઈ છે. તે પત્ની અને બાળકોને મળીને પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખસે કેડિલા બ્રિજ...
અમદાવાદ: નરોડા પાટિયા વિસ્તારમાં મોડીરાતે એક હૃદયદ્રાવક ઘટના બની, જ્યાં ચાર માથાભારે તત્વોએ બે યુવકો પર ઘાતકી હુમલો કર્યો, જેમાં એક યુવાનનું મોત થયું છે....