ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પાઠ્યપુસ્તકોમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવાની જાહેરાત કરી છે. નવી શિક્ષણ નીતિ ( NEP )ને ધ્યાનમાં રાખીને,...
પ્રયાગરાજમાં મહાકુંભ નું સમાપન મહાશિવરાત્રીના અંતિમ પવિત્ર સ્નાન સાથે બુધવારે થવાનું છે. લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, અને મંગળવારની મધરાતથી જ સ્નાનનો આરંભ થયો...
AAP અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2025-26ના બજેટ સત્ર દરમિયાન ભારે વિવાદો અને ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ટકરાવ થયો. મુખ્ય મુદ્દો જાહેર...
કેરળ ની રાજધાની તિરૂવનંતપુરમમાંથી એક ચોંકાવનારી અને ક્રૂર ઘટના પ્રકાશમાં આવી છે. 23 વર્ષીય યુવક અફાને તેના જ પરિવારના પાંચ સભ્યો અને ગર્લફ્રેન્ડની હત્યા કરી...
મહાશિવરાત્રિ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પર્વોમાંથી એક છે, જે આ વખતે 2025માં 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની આરાધના, ઉપવાસ અને રાત્રિ જાગરણ દ્વારા...
ગુજરાત બોર્ડ એ પરીક્ષાની ગાઇડલાઈન જાહેર કરી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં...
ગુજરાતમાં પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લાગુ કરવાની જાહેરાત પછી વિવાદ થયો હતો. લોકોએ પ્રિ-પેઈડ રિચાર્જ સિસ્ટમને લઈને વિરોધ વ્યક્ત કર્યો. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે સરકારને...
21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં માતૃભાષા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ્રેજી માધ્યમ પ્રત્યે વિદ્યાર્થી...