ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સશક્ત નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પહેલ તરીકે ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’...
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગર માં આજે, 29 મે, 2025ના રોજ સવારે મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અજરમિલ ચાર...
અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડીપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાત પર ભારે હવામાન અસર થવાની શક્યતા વધી ગઈ છે. ભારતીય હવામાન...
અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોના વાઇરસના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 5 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ સિવાય રાજકોટ અને મહેસાણાના...
ગત મંગળવારે અને બુધવારે મ્યુનિ.એ ચંડોળા તળાવમાં દબાણોને હટાવવાની મહત્ત્વપૂર્ણ કામગીરી શરૂ કરી, જેના પરિણામે 8500થી વધુ રહેણાક અને કોમર્શિયલ દબાણો તોડાયા. બુધવારે, મ્યુનિ.એ ધાર્મિક...
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારને ગેરકાયદે બાંધકામમુક્ત બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કામગીરી હવે બીજા તબક્કામાં પ્રવેશી છે. મંગળવારથી આ વિસ્તારમાં ડેમોલિશનની કામગીરીનો બીજો તબક્કો...
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સાશક્ત નેતૃત્વમાં ડ્રગ્સની બીમારી સામે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું...