Shradh Paksha 2025: ભાદરવા વદ (કૃષ્ણ) પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે,...
Ahmedabad Weather Update: શનિવારે સાંજ (6 સપ્ટેમ્બર)થી અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી એકધારા વરસાદના કારણે સાબરનદી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં...
GST Council Meet : GST કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે 5% અને...
ગુજરાત સરકારે રાજ્યના વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના નાણાં મંત્રી અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે કે ફ્યુઅલ...
આજના યુગમાં વિદ્યાર્થીઓ માટે પોતાની ક્ષમતાનું સાચું મૂલ્યાંકન કરીને કારકિર્દીનો યોગ્ય માર્ગ પસંદ કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે. વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક સિદ્ધિ પૂરતી...
વર્ષ 2025નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરનાં રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 9:58 વાગ્યે શરૂ થશે અને મધરાતે 1:26 વાગ્યે પૂર્ણ થશે. એટલે...
ગુજરાત રાજ્યમાં હવે દરેક પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ માટે માત્ર એક જ નંબર – 112 જનરક્ષક સેવા ડાયલ કરવાથી મદદ મળશે. રવિવાર, 31 ઓગસ્ટે, કેન્દ્રીય ગૃહમંત્રી...
ગુજરાતભરમાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર ચાલી રહી છે. ઠેર ઠેર પંડાલોમાં ભક્તો ભગવાન ગણપતિની પૂજા-અર્ચનામાં વ્યસ્ત છે. આજે ત્રણ દિવસીય સ્થાપન કરનાર શ્રદ્ધાળુઓ પોતાના...
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં 27 ઓગસ્ટની મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ભગવાન ગણેશ ની ભવ્ય સ્થાપનાનું...