AB Plus News
BREAKING NEWS

Category : તાજા સમાચાર

તાજા સમાચારધર્મ દર્શન

શ્રાદ્ધ પક્ષ 2025 : 8 થી 21 સપ્ટેમ્બર સુધી પિતૃપૂજનનો પવિત્ર સમયગાળો

abplusnews
Shradh Paksha 2025: ભાદરવા વદ (કૃષ્ણ) પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે,...
તાજા સમાચાર

અમદાવાદમાં ભારે વરસાદ : વાસણા બેરેજના 27 દરવાજા ખુલ્યા

abplusnews
Ahmedabad Weather Update: શનિવારે સાંજ (6 સપ્ટેમ્બર)થી અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી એકધારા વરસાદના કારણે સાબરનદી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં...
તાજા સમાચાર

GST માં મોટો ફેરફાર: દૈનિક વસ્તુઓ, વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ થશે સસ્તા, લક્ઝરી આઇટમ્સ મોંઘા

abplusnews
GST Council Meet :  GST કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે 5% અને...
તાજા સમાચાર

વીજ ગ્રાહકો માટે ખુશખબર: હવે 100 યુનિટ પર મળશે 15 રૂપિયા ની બચત

abplusnews
ગુજરાત સરકારે રાજ્યના વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના નાણાં મંત્રી અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે કે ફ્યુઅલ...
તાજા સમાચાર

અભ્યાસ સાથે ભવિષ્યની દિશા: એ.પી. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન

abplusnews
આજના યુગમાં વિદ્યાર્થીઓ માટે પોતાની ક્ષમતાનું સાચું મૂલ્યાંકન કરીને કારકિર્દીનો યોગ્ય માર્ગ પસંદ કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે. વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક સિદ્ધિ પૂરતી...
તાજા સમાચારધર્મ દર્શન

શનિની વક્રી ગતિ અને ચંદ્રગ્રહણ 2025: કઈ રાશિના ભાગ્યના દ્વાર ખૂલશે?

abplusnews
વર્ષ 2025નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરનાં રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 9:58 વાગ્યે શરૂ થશે અને મધરાતે 1:26 વાગ્યે પૂર્ણ થશે. એટલે...
તાજા સમાચાર

ગુજરાતમાં શરૂ થઈ 112 જનરક્ષક સેવા – હવે તમામ ઈમરજન્સી માટે એક જ નંબર

abplusnews
ગુજરાત રાજ્યમાં હવે દરેક પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ માટે માત્ર એક જ નંબર – 112 જનરક્ષક સેવા ડાયલ કરવાથી મદદ મળશે. રવિવાર, 31 ઓગસ્ટે, કેન્દ્રીય ગૃહમંત્રી...
તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ ની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ

abplusnews
હવામાન વિભાગે રાજ્ય માટે આગામી 7 દિવસ એટલે કે 6 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ની આગાહી જાહેર કરી છે. હાલ ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ) સક્રિય...
તાજા સમાચાર

અમદાવાદમાં 49 વિસર્જન કુંડ, સુરતમાં 21 તળાવ – ગણેશવિસર્જન માટે તંત્ર તૈયાર

abplusnews
ગુજરાતભરમાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર ચાલી રહી છે. ઠેર ઠેર પંડાલોમાં ભક્તો ભગવાન ગણપતિની પૂજા-અર્ચનામાં વ્યસ્ત છે. આજે ત્રણ દિવસીય સ્થાપન કરનાર શ્રદ્ધાળુઓ પોતાના...
તાજા સમાચાર

નવા નરોડામાં ગણેશ ચતુર્થીના કાર્યક્રમ દરમ્યાન અકસ્માત, મહિલાઓ-બાળકો સહિત અનેક ઇજાગ્રસ્ત

abplusnews
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં 27 ઓગસ્ટની મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ભગવાન ગણેશ ની ભવ્ય સ્થાપનાનું...