અહિયાં ભક્તિ, પરંપરા અને તહેવારની ભવ્યતા સાથે સંકળાયેલી છે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા, જેને લઈને અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. 11...
ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે, 3 જૂન 2025ના રોજ અમદાવાદ ખાતે...
અમદાવાદના કમલમ કાર્યાલય ખાતે આજે ભાજપ ગુજરાત પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં ‘સંકલ્પથી સિદ્ધિ’ અભિયાન અંતર્ગત વિશાળ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યક્રમનું માર્ગદર્શન ભાજપ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ...
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સશક્ત નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પહેલ તરીકે ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’...
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગર માં આજે, 29 મે, 2025ના રોજ સવારે મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અજરમિલ ચાર...
અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડીપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાત પર ભારે હવામાન અસર થવાની શક્યતા વધી ગઈ છે. ભારતીય હવામાન...
અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોના વાઇરસના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 5 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ સિવાય રાજકોટ અને મહેસાણાના...
ગત મંગળવારે અને બુધવારે મ્યુનિ.એ ચંડોળા તળાવમાં દબાણોને હટાવવાની મહત્ત્વપૂર્ણ કામગીરી શરૂ કરી, જેના પરિણામે 8500થી વધુ રહેણાક અને કોમર્શિયલ દબાણો તોડાયા. બુધવારે, મ્યુનિ.એ ધાર્મિક...