22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો હતો. તેના અનુસંધાને ગુજરાત સરકારે પણ રાજ્યમાં ગેરકાયદેસર...
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 ભારતીય નાગરિકોના શહીદ થાના સમાચાર આવ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે. હુમલામાં ત્રણ ગુજરાતીઓના પણ મૃત્યુ થતા...
અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોનો વેપાર કરતી માફિયા સામે પોલીસ તંત્ર દ્વારા સતત કાર્યવાહીઓ હાથ ધરાઈ રહી છે. તાજેતરમાં એસઓજીએ (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એક દંપતી ને...
અમદાવાદ શહેરમાં લૂંટેરી દુલ્હન દ્વારા થઈ રહેલી છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં નિકોલ વિસ્તારમાં રહેતા યુવક સુરેશ (નામ બદલેલું છે) સાથે થયેલી...
અમદાવાદની વિખ્યાત મ્યુનિસિપલ હોસ્પિટલ – વાડીલાલ સારાભાઈ ( VS ) હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં છે. કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે...
હાલમાં અમદાવાદ શહેરમાં બાળકો માટે પૂરતી રમતની જગ્યાઓ ઉપલબ્ધ નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા બાળકોને મફતમાં રમવા માટે ઊપલબ્ધ પ્લે ગ્રાઉન્ડ ના અભાવે તેમને ખાનગી...
અમદાવાદ શહેરમાં દારૂબંધીને લીધે બુટલેગરો નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે નરોડા જીઆઈડીસીમાં દરોડો પાડી એક અનોખી રીતથી છુપાવવામાં આવેલ દારૂનો જથ્થો...