AB Plus News
BREAKING NEWS

Tag : bjp

તાજા સમાચારરાજનીતિ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025: પહેલા તબક્કા નું મતદાન શરૂ, 121 બેઠકો પર 1314 ઉમેદવાર મેદાને

abplusnews
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કા નું મતદાન ગુરુવારે (6 નવેમ્બર) સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે. પહેલા તબક્કા માં કુલ 121 બેઠકો પર 3.75...
તાજા સમાચાર

વિજય રૂપાણી ને અંતિમ વિદાય: અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજોની ઉપસ્થિતિ

abplusnews
અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. જેમાં અનેક રાજકીય મહાનુભાવો જોડાયા...
તાજા સમાચાર

વિજય રૂપાણીના નિધન પછી તેમનો પરિવાર અમદાવાદ પહોંચી ગયો

abplusnews
વિજય રૂપાણીનો પરિવાર અમદાવાદ આવી પહોંચ્યો  અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં સમગ્ર દેશના લોકો ગમગીન છે. ત્યારે તેમના પત્ની અંજલી રુપાણી...
તાજા સમાચારરાજનીતિ

મોદી સરકારના 11 વર્ષ: વિકાસ, સુશાસન અને જનકલ્યાણની યાત્રા

abplusnews
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ” કાર્યક્રમ અંતર્ગત આજે અમદાવાદ મહાનગર ભાજપ કાર્યાલય...
તાજા સમાચાર

ભાજપ ના ‘સંકલ્પથી સિદ્ધિ’ કાર્યક્રમો: લોકો સુધી પહોંચશે 11 વર્ષની સિદ્ધિગાથા

abplusnews
અમદાવાદના કમલમ કાર્યાલય ખાતે આજે ભાજપ ગુજરાત પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં ‘સંકલ્પથી સિદ્ધિ’ અભિયાન અંતર્ગત વિશાળ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યક્રમનું માર્ગદર્શન ભાજપ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ...
તાજા સમાચારરાજનીતિ

ભાજપ દ્વારા ગાંધીનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં પ્રમુખોની નિમણૂક

abplusnews
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આવતીકાલે પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિમણૂકો કરવાની તૈયારીમાં છે. પાર્ટી બાકી રહેલા જિલ્લા અને મહાનગર પ્રમુખોની જાહેરાત...
તાજા સમાચારરાજનીતિ

નેશનલ હેરાલ્ડ કેસ : પોલીસની હાજરીમાં રાહુલ ગાંધી નું પૂતળું બાળ્યું

abplusnews
અમદાવાદ શહેરમાં 17 એપ્રિલના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી વિરુદ્ધ ED દ્વારા ચાર્જશીટ દાખલ થવાના કારણે વિરોધ...
તાજા સમાચાર

BJP ના સ્થાપના દિવસ અને રામનવમી નિમિત્તે અમદાવાદમાં વિશેષ કાર્યક્રમ

abplusnews
આગામી 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટી ( BJP ) પોતાના સ્થાપના દિવસની ઉજવણી કરશે. આ વર્ષે ખાસ રીતે 6 એપ્રિલના દિવસે રામનવમી પણ હોય,...
તાજા સમાચાર

નરોડામાં મહંતની આપઘાતથી ભારે ચકચાર, મંદિર તોડવાના દબાણનો આક્ષેપ

abplusnews
અમદાવાદ: નરોડામાં આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ 16 માર્ચ, 2025ની વહેલી સવારે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મહંતના પુત્ર બ્રિજેશભાઈએ આક્ષેપ...
તાજા સમાચાર

AAP માટે વિવાદભર્યુ બજેટ સત્ર: લેટ ફી માફી વિવાદમાં કોંગ્રેસ-ભાજપ ટકરાવ

abplusnews
AAP અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2025-26ના બજેટ સત્ર દરમિયાન ભારે વિવાદો અને ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ટકરાવ થયો. મુખ્ય મુદ્દો જાહેર...