અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. જેમાં અનેક રાજકીય મહાનુભાવો જોડાયા...
વિજય રૂપાણીનો પરિવાર અમદાવાદ આવી પહોંચ્યો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં સમગ્ર દેશના લોકો ગમગીન છે. ત્યારે તેમના પત્ની અંજલી રુપાણી...
અમદાવાદના કમલમ કાર્યાલય ખાતે આજે ભાજપ ગુજરાત પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં ‘સંકલ્પથી સિદ્ધિ’ અભિયાન અંતર્ગત વિશાળ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યક્રમનું માર્ગદર્શન ભાજપ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ...
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આવતીકાલે પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિમણૂકો કરવાની તૈયારીમાં છે. પાર્ટી બાકી રહેલા જિલ્લા અને મહાનગર પ્રમુખોની જાહેરાત...
અમદાવાદ શહેરમાં 17 એપ્રિલના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી વિરુદ્ધ ED દ્વારા ચાર્જશીટ દાખલ થવાના કારણે વિરોધ...
AAP અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2025-26ના બજેટ સત્ર દરમિયાન ભારે વિવાદો અને ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ટકરાવ થયો. મુખ્ય મુદ્દો જાહેર...