ગાંધીનગર: શહેરમાં બેફામ ગતિએ દોડતી ટ્રકોના કારણે એક જ દિવસમાં બે ગંભીર અકસ્માતો બની, જેમાં બે નિર્દોષ લોકોનાં મોત નિપજ્યાં. આ ઘટનાઓએ શહેરમાં ભારે શોક...
અમદાવાદ: નરોડા પાટિયા વિસ્તારમાં મોડીરાતે એક હૃદયદ્રાવક ઘટના બની, જ્યાં ચાર માથાભારે તત્વોએ બે યુવકો પર ઘાતકી હુમલો કર્યો, જેમાં એક યુવાનનું મોત થયું છે....
અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં મુસાફરો માટે સુવિધાઓ વધારવા મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર ‘રેલ કોચ રેસ્ટોરન્ટ્સ’ શરૂ કરાશે. બિનઉપયોગી...
પ્રયાગરાજ | મૌની અમાસના પવિત્ર દિવસે મહાકુંભમાં ભક્તોની ભીષણ ભીડ દરમિયાન નાસભાગ સર્જાતા 10થી વધુ લોકોના મોતની આશંકા છે. આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બેરિકેડ તૂટી...
આજથી 31 જાન્યુઆરી સુધી ફ્લાવર શોમાં જોયેલા ફૂલો ઉપલબ્ધ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની સિઝનલ રોપાનું વેચાણ શરૂ અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 24 દિવસ સુધી...
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપ નેતા જયેશ રાદડિયા એ તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં 511 દીકરીઓના ભવ્ય સમુહલગ્નોત્સવ “પ્રેમનું પાનેતર”નું આયોજન કર્યુ. આ વિશાળ...
આણંદ જિલ્લાના વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં ઘટેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. 42 વર્ષીય નગીનભાઈ ગામેચી તેમના 9 વર્ષીય પુત્ર...
રાજ્યમાં આગામી સમયમાં ઠંડીમાં વધારો જોવા મળશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 27 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો...
મમતા કુલકર્ણી એ હમણાં જ પ્રયાગરાજ મહાકુંભમાં સંન્યાસની દીક્ષા લઈને નવા જીવનની શરૂઆત કરી છે. તેમની સંન્યાસદક્ષિણાની સાથે જ તેમને એક નવું નામ પણ મળ્યું...