અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં રહેલા અજીજખાન પઠાણની ઘાતકી હત્યા થઈ છે. તે પત્ની અને બાળકોને મળીને પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખસે કેડિલા બ્રિજ...
અમદાવાદ શહેરમાં બે અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ દુખદ અવસાન થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત...
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પાઠ્યપુસ્તકોમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવાની જાહેરાત કરી છે. નવી શિક્ષણ નીતિ ( NEP )ને ધ્યાનમાં રાખીને,...
પ્રયાગરાજમાં મહાકુંભ નું સમાપન મહાશિવરાત્રીના અંતિમ પવિત્ર સ્નાન સાથે બુધવારે થવાનું છે. લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, અને મંગળવારની મધરાતથી જ સ્નાનનો આરંભ થયો...
AAP અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2025-26ના બજેટ સત્ર દરમિયાન ભારે વિવાદો અને ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ટકરાવ થયો. મુખ્ય મુદ્દો જાહેર...
કેરળ ની રાજધાની તિરૂવનંતપુરમમાંથી એક ચોંકાવનારી અને ક્રૂર ઘટના પ્રકાશમાં આવી છે. 23 વર્ષીય યુવક અફાને તેના જ પરિવારના પાંચ સભ્યો અને ગર્લફ્રેન્ડની હત્યા કરી...
મહાશિવરાત્રિ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પર્વોમાંથી એક છે, જે આ વખતે 2025માં 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની આરાધના, ઉપવાસ અને રાત્રિ જાગરણ દ્વારા...