ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાવાની છે. નવા નિર્માણ પામેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પહેલીવાર શિખર પર “ધર્મ ધ્વજ” ફરકાવવામાં આવશે. આ ધ્વજારોહણ...
સુરત શહેરના અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પાસે આજે વહેલી સવારે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. બ્રિજથી લગભગ 60 ફૂટ નીચે 28 વર્ષીય...
તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહાનગરપાલિકાના મેયર અને કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યમાં રોડ અને મૂળભૂત સુવિધાઓને ગુણવત્તાયુક્ત બનાવવા...
નિકોલ તથા કઠવાડા વિસ્તારમાં ચોમાસા પહેલા રોડોના નિર્માણ, રિસરફેસિંગ અને પહોળીકરણની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચોમાસું પુરૂં થયા પછી અને દિવાળી બાદ...
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા રામવાડી તળાવડી વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી ડિમોલિશન નોટિસને લઈ તંગદિલીનું માહોલ સર્જાયો છે. બે મહિના પહેલાં આ વિસ્તારમાં અંદાજે 998 જેટલા...
અમદાવાદ શહેરના એસજી હાઇવે પર મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બુધવારની સાંજે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન...