પ્રયાગરાજ | મૌની અમાસના પવિત્ર દિવસે મહાકુંભમાં ભક્તોની ભીષણ ભીડ દરમિયાન નાસભાગ સર્જાતા 10થી વધુ લોકોના મોતની આશંકા છે. આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બેરિકેડ તૂટી...
આજથી 31 જાન્યુઆરી સુધી ફ્લાવર શોમાં જોયેલા ફૂલો ઉપલબ્ધ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની સિઝનલ રોપાનું વેચાણ શરૂ અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 24 દિવસ સુધી...
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપ નેતા જયેશ રાદડિયા એ તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં 511 દીકરીઓના ભવ્ય સમુહલગ્નોત્સવ “પ્રેમનું પાનેતર”નું આયોજન કર્યુ. આ વિશાળ...
આણંદ જિલ્લાના વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં ઘટેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. 42 વર્ષીય નગીનભાઈ ગામેચી તેમના 9 વર્ષીય પુત્ર...
રાજ્યમાં આગામી સમયમાં ઠંડીમાં વધારો જોવા મળશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 27 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો...
મમતા કુલકર્ણી એ હમણાં જ પ્રયાગરાજ મહાકુંભમાં સંન્યાસની દીક્ષા લઈને નવા જીવનની શરૂઆત કરી છે. તેમની સંન્યાસદક્ષિણાની સાથે જ તેમને એક નવું નામ પણ મળ્યું...
મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના કરણનગર ગામને બોરીસણા સાથે જોડતો નર્મદા નદી પરનો બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરીત સ્થિતિમાં હોવાથી અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો....
અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક મહત્વપૂર્ણ કોર્ટ ચુકાદો મળ્યો છે, જેમાં તેમના બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાનો આદેશ રોકી દિધો છે. નોંધનીય છે કે, ટ્રમ્પે...